1.4 C
London
Friday, November 21, 2025

New Eligibility Criteria for Talati: ગુજરાતમાં રેવન્યુ તલાટી માટે નવા નિયમો: લાયકાત અને વય મર્યાદામાં મહત્વપૂર્ણ ફેરફાર

New Eligibility Criteria for Talati: ગુજરાતમાં રેવન્યુ તલાટી માટે નવા નિયમો: લાયકાત અને વય મર્યાદામાં મહત્વપૂર્ણ ફેરફાર

New Eligibility Criteria for Talati: ગુજરાત સરકાર દ્વારા તલાટીઓની ભરતી પ્રક્રિયામાં બે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે, જે નવા લાભાર્થીઓ માટે વિવિધ તક આપે છે. અગાઉની નીતી મુજબ, 12માં ધોરણની લાયકાત જરૂરી હતી, પરંતુ હવે તે વધારીને સ્નાતક (Graduation) કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે ફક્ત સ્નાતક ડિગ્રી ધરાવનાર ઉમેદવાર જ રેવન્યુ તલાટી બનવા માટે અરજી કરી શકે છે.

તે જ રીતે, વય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ 33 વર્ષ સુધીના લોકો માટે યોગ્યતા હતી, પરંતુ હવે તેને 35 વર્ષ સુધી વધારી દેવામાં આવી છે.

New Eligibility Criteria for Talati

આ ફેરફારોનો અસર:

સ્નાતક લાયકાત સાથે વધુ શિક્ષિત ઉમેદવારોને તક મળશે.

35 વર્ષ સુધીની વય મર્યાદા યુવાનો માટે વધુ અવકાશ ધરાવશે.

New Eligibility Criteria for Talati

પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર: હવે GPSC જેવા પરીક્ષાઓનું માળખું અપનાવાશે.

યુવાનો માટે આ વધુ પડકારજનક થશે, પરંતુ નવા નિયમોથી સ્પર્ધા વધારે થઈ શકે છે, જેને કારણે વધુ કૌશલ્ય ધરાવનારાઓ માટે પ્રવેશની દરવાજા ખૂલી રહ્યા છે.

Hot this week

Topics

spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img